Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થોડીવારમાં PM મોદી જામનગરથી સોમનાથ જવા રવાના થશે:હેલીપેડથી હમીરજી સર્કલ સુધી રોડ-શો કરશે, મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક કરી 'સોમનાથ અમૃતપર્વ'નો પ્રારંભ કરાવશે

    9 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો અને મહત્વપૂર્ણ દિવસ છે. જામનગરની જનસભા બાદ વડાપ્રધાન આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના શરણે પહોંચશે, જ્યાં સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'સોમનાથ અમૃતપર્વ-2026'માં સહભાગી થશે. આ પવિત્ર દિવસે પીએમ મોદીના હસ્તે મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક અને ધ્વજારોહણ કરવામાં આવશે. સોમનાથમાં ભવ્ય રોડ-શો અને વાયુસેનાના સૂર્યકિરણ એર-શો બાદ વડાપ્રધાન વડોદરા ખાતે 'સરદારધામ-3'નું લોકાર્પણ કરી ત્યાં પણ ભવ્ય જનમેદનીને સંબોધશે. પશ્ચિમ બંગાળમાં મેળવેલી જીત બાદ પીએમ મોદી પ્રથમવાર ગુજરાત આવી રહ્યા હોવાથી વડોદરામાં પણ 'બંગાળ થીમ' પર તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે. આ પણ વાંચો, સરકારી ખજાનામાંથી સોમનાથ મંદિર બનાવવાની વિરૂદ્ધ હતા ગાંધી આ પણ વાંચો, જામનગરમાં હાલારી પાઘડી પહેરી પીએમ મોદીએ સંબોધન કર્યું આ પણ વાંચો, PM મોદી બોલ્યા, 'પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો':ભારતમાં તેલના કૂવા નથી
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે યુદ્ધ રોકવા માટે ઈરાનનો પ્રસ્તાવ ફગાવ્યો:કહ્યું- મને ના ગમ્યો; અમેરિકાએ એનરિચ્ડ યુરેનિયમ સોંપવાની શરત મૂકી
    Next Article
    Israel Gets $3.8 Billion US Military Aid A Year. Netanyahu Wants It To Be 0

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment