Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામજોધપુર-દાહોદ રૂટ પર નવી GSRTC બસ સેવા શરૂ:મુસાફરોને મળશે વધુ આરામદાયક અને સુવિધાજનક મુસાફરીનો લાભ

    7 hours ago

    જામજોધપુરથી દાહોદ રૂટ પર નવી GSRTC બસ સેવાનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બસ સેવાને લીલીઝંડી આપીને રવાના કરવામાં આવી હતી. આ નવી બસ સેવા શરૂ થવાથી જામજોધપુર અને આસપાસના વિસ્તારના મુસાફરોને દાહોદ તરફ અવરજવર માટે વધુ સુવિધા મળશે. ખાસ કરીને રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકો માટે આવન-જાવન સરળ બનશે. આ બસ સેવા મુસાફરોને વધુ આરામદાયક, સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરીનો લાભ આપશે. જામજોધપુર-દાહોદ રૂટ પર નવી બસ સેવા શરૂ કરવા બદલ ગુજરાત રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ સંસ્કૃત યુનિવર્સિટીમાં સંસ્કૃત અસ્મિતા પ્રદર્શની યોજાઈ:વિવિધ સ્પર્ધાઓ સાથે સાહિત્ય ગ્રંથોનું પ્રદર્શન કરાયું
    Next Article
    ઉત્તર ગુજરાતમાં નાગપંચમી બે અલગ-અલગ દિવસે ઉજવાશે:ચાણસ્માના 1200 વર્ષ જૂના મંદિરે યજ્ઞ, ધ્વજારોહણ અને પ્રસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment