Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DGFT ના નિર્ણયથી સુરતના નાના ડાયમંડ એક્સપોર્ટર્સને મોટો ફાયદો:કુરિયર કે ટપાલથી 3 લાખ સુધીના હીરા વિદેશ મોકલવા RCMCની જરૂર નથી

    15 hours ago

    વાણિજ્ય મંત્રાલય હેઠળના DGFT દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે મોટો અવરોધ દૂર થયો છે. 3 લાખ રૂપિયા સુધીનું ફ્રી-ઓન-બોર્ડ મૂલ્ય ધરાવતા કોઈપણ નાના નિકાસ કન્સાઇનમેન્ટ માટે હવે રજિસ્ટ્રેશન-કમ-મેમ્બરશિપ સર્ટિફિકેટ (RCMC) ની જરૂર રહેશે નહીં. એક્સપોર્ટર્સને 5% કમિશન આપવાની જરૂર નથી
    Click here to Read More
    Previous Article
    સિવિલ હોસ્પિટલ ચોકમાં RMC અધિકારીની દાદાગીરી:રાજકોટમાં ગરીબ રેકડી ધારકની ગળચી પકડી ધક્કો મારી ધમકાવતો વીડિયો વાયરલ, તપાસના આદેશો આપવામાં આવ્યા
    Next Article
    Hanuman Ansh Box Office Collection Day 44: Neem Karoli Baba Film Crosses Rs 300 Crore Mark In India

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment