Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જયરાજસિંહ જાડેજાએ માફી માંગી:સુરતમાં પાટીલની AAPને ચેલેન્જ, દમ હોય તો 27 બેઠકો બચાવીને બતાવો

    2 days ago

    ચૂંટણી આવતા જ નેતાજીના સૂર બદલાવા લાગે છે. આવું જ કંઈ ગોંડલમાં જોવા મળ્યું. ભાજપના બાહુબલી નેતા જયરાજસિંહ જાડેજા ગોંડલના ચરખડી ગામે મતદારોની માફી માંગતા જોવા મળ્યા. તેમણે માફી માંગતા કહ્યુ કે જો ચરખડી ગામના કામોમાં ક્યાંય વિલંબ થયો હોય અથવા મારી પંચાયતની કોઈ ભૂલ થઈ હોય તો હું જાહેરમાં માફી માંગુ છું. મારા સાથી દિવ્યેશભાઈની પણ કોઈ ભૂલ થઈ હોય તો તે બદલ પણ હું ક્ષમા માંગુ છું. સુરતમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપી કે, જો તમારામાં દમ હોય તો ગત ચૂંટણીમાં મેળવેલી 27 બેઠકો આ વખતે બચાવીને બતાવો.
    Click here to Read More
    Previous Article
    બે વિદ્યાર્થીના ઝઘડામાં પડેલા વિદ્યાર્થીને આંખમાં પરિકર માર્યું:આંખમાં ઈજા થતાં ઓપરેશન કરાયું, અમદાવાદમાં ઈસનપુર પબ્લિક સ્કૂલની ઘટના
    Next Article
    સુરતમાં પાટીલે 'AAP'ને ફેંકી ખુલ્લી ચેલેન્જ:‘તાકાત હોય તો ગત ચૂંટણીની 27 બેઠકો જાળવી બતાવો, જનતા પસ્તાઈ રહી છે, કોંગ્રેસનું ખાતું પણ નહીં ખુલે‘

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment