Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુરીમાં જગન્નાથજીને 9 વાગ્યે રથમાં બિરાજમાન કરાશે:ભારે વરસાદ વચ્ચે શ્રદ્ધાળુઓ રથયાત્રામાં સામેલ થવા પહોંચ્યા; વારાણસીમાં ત્રણ દિવસની રથયાત્રા શરૂ

    19 hours ago

    ગુજરાતના અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા કાઢવામાં આવી રહી છે. અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં સવારે 4 વાગ્યે મંગળા આરતી થઈ, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે સામેલ થયા. સવારે 7 વાગ્યે ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રાનો રથ નીકળ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોનાની સાવરણીથી રસ્તો સાફ કર્યો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા. જ્યારે, ઓડિશાના પુરીમાં સવારે 9 વાગ્યે ભગવાનને રથો પર બિરાજમાન કરવામાં આવશે. ત્યારબાદ ગજપતિ મહારાજા દિવ્યસિંહ દેવ સોનાની સાવરણીથી રથની આગળ સફાઈ કરશે. સાંજે 4 વાગ્યે શ્રદ્ધાળુઓ ત્રણેય રથોને ખેંચીને ભગવાનને 3 કિમી દૂર ગુંડિચા મંદિર માટે રવાના કરશે. રથયાત્રાને લગતી તમામ અપડેટ્સ માટે, નીચેનો લાઇવ બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    How Argentina and Messi unlocked chaos in comeback win for the ages
    Next Article
    ‘નંદીઘોષ’માં બિરાજી જગન્નાથજી નીકળ્યા નગરચર્યાએ:‘દર્પદલન’માં બહેન સુભદ્રાજી, ‘તાલધ્વજ’માં ભાઈ બલભદ્રજી; શણગારેલા ટ્રકો AMC ઓફિસ પહોંચ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment