Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહોરમની ઉજવણીને લઈને આ 71 રસ્તા બંધ રહેશે:26 જૂને સરસિયા તળાવ સહિત મુખ્ય માર્ગો પર નો-પાર્કિંગ ઝોન અને ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે

    11 hours ago

    મહોરમના ઝુલુસો અને તાજિયા વિસર્જન દરમિયાન જાહેર જનતાને અગવડતા ન પડે તેમજ ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે હેતુથી વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર (IPS) દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33(1)(બી) હેઠળ વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ તા. 26 જૂનના બપોરે 12 વાગ્યાથી મધરાત સુધી તેમજ તા. 25 જૂનની કતલની રાતના ઝુલુસો અને તાજિયા વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિકના ખાસ નિયમો અમલમાં રહેશે. આ માર્ગો પર રહેશે નો-પાર્કિંગ ઝોન સરસિયા તળાવ ખાતે તાજિયા વિસર્જન માટે આવતા તમામ પ્રકારના વાહનો માટે તા. 26 જૂનના બપોરે 12 વાગ્યાથી વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી નીચેના માર્ગો પર સંપૂર્ણ નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મકનસરમાં 54 વિચરતી-વિમુક્ત પરિવારોને રહેણાંક પ્લોટ મળ્યા:કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે વિનામૂલ્યે કબજો સોંપાયો
    Next Article
    Bharat Tiwari Encounter: Samrat Chaudhary पर भड़के गांव वाले | Ground Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment