Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનો 71મો જન્મદિવસ:સુરેન્દ્રનગર ચિલ્ડ્રન હોમમાં દિવ્યાંગ બાળકોને આઈસ્ક્રીમ વિતરણ કરાયું

    3 days ago

    ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો 71મો જન્મદિવસ સુરેન્દ્રનગરમાં ઉજવાયો. આ પ્રસંગે સમસ્ત કોળી સંગઠન દ્વારા ચિલ્ડ્રન હોમ ખાતે દિવ્યાંગ બાળકોને આઈસ્ક્રીમ વિતરણ કરવામાં આવ્યું. કુંવરજીભાઈ બાવળીયા, જેઓ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે, તેમના જન્મદિવસ નિમિત્તે આ સેવાકીય કાર્યનું આયોજન કરાયું હતું. તળપદા કોળી સમાજના અગ્રણી આગેવાનોએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના સમસ્ત કોળી સમાજ સંગઠનની સમગ્ર ટીમે આ આઈસ્ક્રીમ વિતરણ કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વિધાનસભા સત્રમાં રિવાબા જાડેજાનું ટેબલેટ બન્યું અરીસો:ખાનગી કોચિંગ સેન્ટરો માટે કાયદો નહીં, સરકાર લાવશે નવી નીતિ; વિદ્યાર્થીઓની સલામતી અને કાઉન્સેલિંગ ફરજિયાત
    Next Article
    રાજ્યસભા ચૂંટણી- હરિયાણામાં 6 કલાક પછી મતગણતરી શરૂ:પરિણામ થોડીવારમાં; NDAએ બિહાર-ઓડિશાની 9માંથી 8 બેઠકો જીતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment