Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના ઝાપટપરાનું નામ ઈસ્માઈલપરા કરાતાં વિવાદ:પાટીદાર અનામત આંદોલન પર બોલ્યા ઈટાલિયા, કાનાણીના આપ પર ગંભીર આરોપ,7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું

    2 days ago

    ચાંદીપુરા વાયરસથી 12 બાળકોના મોત રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી 11 બાળકોના મોત થયા. જેમાંથી ત્રણ 3 પોઝિટિવ અને 8ને શંકાસ્પદ લક્ષણો હતા. ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઝાપટપરાનું નામ ઈસ્માઈલપરા કરાતાં વિવાદ પાટણના હારીજમાં ઝાપટપરાનું નામ ઈસ્માઈલપરા કરાતાં વિવાદ સર્જાયો.. વસતીના સમીકરણો બદલાતા સરકારી રેકોર્ડમાંથી જૂનું નામ હટાવી નવું નામ ચડાવાયું...SDMએ મામલતદારને ખરાઈનો આદેશ કર્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આવતીકાલથી રથયાત્રાના કાર્યક્રમો શરુ થશે અમદાવાદમાં જગન્નાથજી મંદિરની રથયાત્રા પહેલાં મુસ્લિમ સમાજે જગન્નાથજીને ‘એકતા રથ’ અર્પણ કર્યો.. 300 ગ્રામના ચાંદીના રથ પર સોનાનો વરખ લગાવેલો છે. આવતીકાલે જગન્નાથજીની નેત્રોત્સવ પૂજા કરાશે. રથયાત્રાના રૂટ પર આજે રિહર્સલ કરવામાં આવ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વાયરલ વીડિયો અંગે કુમાર કાનાણીનો AAP પર આક્ષેપ વાયરલ વીડિયો અંગે કુમાર કાનાણીનો AAP પર આક્ષેપ કર્યો.. કહ્યું મને ઉશ્કેરવા આખી રાત ફોન કરીને માનસિક ટોર્ચર કરાયો.. નાગરિકોને ભાજપ વિરુદ્ધ બોલવાની સ્ક્રિપ્ટો શીખવાડાય છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 2015ની ઘટનાને લઈ ફરી રાજકીય ગરમાવો અમદાવાદમાં વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા પોલીસ ગોળીબારના મુદ્દે ફરી ચર્ચા શરુ થઈ. ઈટાલિયાએ કહ્યું- સરકારને સમર્થન આપતા યુવાનો સામે કાર્યવાહી કેમ ‘પાટીદાર આંદોલનના ગોળીબાર પાછળનો જનરલ ડાયર કોણ?.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોર્પોરેટર-મહિલાઓ વચ્ચે જામી પડી સુરતમાં પૂર બાદ પીવાના પાણીની અછત સર્જાતા મહિલાઓએ વોર્ડ નંબર 4ના ભાજપના કોર્પોરેટર હંસા ગજેરાનો ઉધડો લીધો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વેપારીઓએ જાણવા જોગ ફરિયાદ નોંધાવી સુરતમાં પૂરને કારણે નુક્શાન થતા વેપારીઓમાં ભારે રોષ.. પોદાર આર્કેડમાં ₹35 કરોડ અને યશ પ્લાઝામાં ₹7 કરોડનું નુક્શાન થતા વરાછા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ક્લાસ-વન અધિકારીએ આર્થિક તણાવમાં આપઘાત કર્યો ભરુચમાં ક્લાસ-વન અધિકારીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો.. પિયુષભાઈ ઉકાણીની એક મહિના અગાઉ જ ઝાડેશ્વરમાં બદલી થઈ હતી..સ્યુસાઈડ નોટમાં આર્થિક તણાવને કારણે આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હાઇકોર્ટમાં નાસીરનગર ડિમોલિશનનો ખેલ ખુલ્લો પડ્યો સુરતના નાસીરનગર ડિમોલિશન મ્યુનિ.કમિશનરે જ કરાવ્યું હતું.. મનપાના સસ્પેન્ડેડ એક્ઝિ. એન્જિનિયરે હાઇકોર્ટમાં પોલ ખોલી. તેમણે કહ્યું કે કમિશનરે તેમને મળેલો મેસેજ મને ફોરવર્ડ કર્યો હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું ગુજરાતમાં સાત દિવસમાં ફરી ચોમાસું વેગ પકડશે.છેલ્લા 3-4 દિવસથી ચોમાસું નબળું પડ્યું છે. જો કે સેટેલાઇટ ઇમેજમાં ગાઢ વાદળો દેખાતા આ આગાહી કરવામાં આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    IED blast near Assam Rifles vehicle in Nagaland’s Sukhovi kills 1, injures 4
    Next Article
    અંબાલાલ પટેલ હવે હવામાનની આગાહી નહીં કરે:વિજ્ઞાન જાથા સાથેના વિવાદ બાદ કહ્યું- 'મારી ઉંમર થઈ ગઈ, હવે વિવાદમાં પડવા માગતો નથી'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment