Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આર.બી.વી.ફાઇનાન્સના પિતા-પુત્રો સામે ગુનો નોંધાયો:ગ્રાહકનું 684 ગ્રામ સોનું લઇ ફાઇનાન્સના સંચાલક ફરાર

    9 hours ago

    વરાછા જયભવાની સોસાયટીમાં રહેતા હિંમતભાઇ ગોયાણીને વર્ષ 2020માં તેમને રૂપિયાની જરૂર પડી હતી. ત્યારે તેમણે વરાછા યોગીચોકમાં આવેલી આર.બી.વી ફાઇનાન્સના ધીરુ ખોડા ભીમાણી અને તેના દીકરા રાકેશ અને તુષાર( નીલકંઠ હાઇટ્સ, સરથાણા જકાતનાકા) પાસે 147.07 ગ્રામ સોનાના દાગીના ગીરવે મૂકી 4 લાખ વ્યાજે લીધા હતા. ત્યાર બાદ તેમણે વર્ષ 2021 અને 2022માં બીજા ઘરેણા સહિત કુલ 684.12 ગ્રામ સોનાના ઘરેણાં ગીરવે મૂકી 16.30 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેનું તેઓ નિયમિત વ્યાજ ચૂકવતા હતા. એકાદ વર્ષ પૂર્વે પિતા-પુત્રો ઓફિસ બંધ કરી ફરાર થઇ ગયા હતા. હિંમતભાઇએ ફોન પર સંપર્ક કરી તેઓ રૂપિયા આપવા તૈયાર હોઇ દાગીના પરત કરવાનું કહ્યું હતું. વાયદા આપી પિતા-પુત્ર ફોન બંધ કરી દીધો હતો. જેથી હિંમતભાઇએ પિતા-પુત્રો વિરુદ્ધ સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ભીમાણી પિતા-પુત્રોએ આ સોનું અન્ય બેંકમાં ગીરવે મૂકી વધુ રકમ લેતા હતા.
    Click here to Read More
    Previous Article
    માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી:રાજકોટની રાષ્ટ્રીય શાળામાં બે સગીરો સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરાયું, આરોપીઓ સકંજામાં
    Next Article
    In Extractive Capitalism, here’s how Laleh Khalili explains today’s energy crisis

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment