Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 650થી વધુ દર્દીઓનું નિદાન કરાયું:કેર ફોર હ્યુમીનીટી ફાઉન્ડેશન દ્વારા ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ

    1 day ago

    જામનગરમાં કેર ફોર હ્યુમીનીટી ફાઉન્ડેશન અને ધીરજલાલ ત્રિભોવનદાસ જોબનપૂત્રા પરિવારના સહયોગથી ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ કુંવરબાઇજી જૈન ધર્મશાળા ખાતે સવારે 9 થી 1 દરમિયાન યોજાયો હતો.કેમ્પમાં સુપર સ્પેશ્યાલિસ્ટ ડોકટરોની ટીમે સેવા આપી હતી. તેમણે અંદાજિત 650 થી 700 જેટલા દર્દીઓના રોગોનું નિદાન કરી તેમને સારવાર અને દવાઓ પૂરી પાડી હતી. આ સેવાકીય કાર્યક્રમમાં સંસ્થાના પ્રેસિડેન્ટ રૂષભ ઠક્કર, વાઈસ પ્રેસિડેન્ટ સપના શાહ, સેક્રેટરી પારસભાઈ વોરા, જોઈન્ટ સેક્રેટરી હાર્દિક ઠક્કર અને ટ્રેઝરર પાર્થ મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાની ટીમે સહયોગ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સરપંચની ટિકીટ જોઈએ તો માલીશ કરવી પડે!:ખાંભા તા.પં.ના ચેરમેનનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ, કાર્યકર પાસે મસાજ કરાવી પદનું વચન આપ્યું; ભાજપમાં ખળભળાટ
    Next Article
    નવસારી હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:પાસપોર્ટ ઓફિસને ટાર્ગેટ કરી ઈમેલ આવ્યો, સર્ચ બાદ રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment