Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર માર્કેટયાર્ડમાં 6 દિવસ હરાજી બંધ રહેશે:અનાજ, તેલીબીયા, ડુંગળી સહિતની જાહેર હરાજી બંધ; શાકભાજી વિભાગનું કામકાજ રાબેતા મુજબ ચાલુ

    1 day ago

    ભાવનગર-ઘોઘા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આગામી તહેવારો રામનવમી, મહાવીર જયંતિ તથા માર્ચ એન્ડિંગના કારણે માર્કેટયાર્ડમાં 26 માર્ચથી 31 માર્ચ સુધી અનાજ, કઠોળ, તેલીબીયા, કપાસ તથા ડુંગળીની જાહેર હરાજી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ શાકભાજી વિભાગનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે. આજે રામનવમી નિમિત્તે ખાસ લીંબુની હરાજી બંધ રહેશે. માર્કેટયાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા તમામ ખેડૂત ભાઈઓ, વેપારીઓ અને વાહન માલિકોને આ સમયગાળા દરમિયાન પોતાની જણસી વેચાણ માટે ન લાવવા અપીલ કરવામાં આવી છે. માર્કેટ યાર્ડમાં તમામ જણસીઓની જાહેર હરાજીનું કામકાજ 1 એપ્રિલ, 2026ને બુધવારથી રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત પોલીસના પ્રમોશન પામેલા 254 PIને પોસ્ટિંગ:રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ બેડામાં મોટા ફેરફાર
    Next Article
    ગઢડા તાલુકાના ગામમાં માનસિક વિકલાંગ સગીરા પર ગેંગરેપ:6 મહિનાથી દુષ્કર્મ આચરતા હતા; 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment