Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં પાલિકાની વેરા બાકીદારો સામે કાર્યવાહી:500 મિલકત ધારકો અને વેપારીઓને નોટિસ, સીલ કરવાની ચેતવણી

    13 hours ago

    પાલનપુર નગરપાલિકાએ ઘરવેરા અને વ્યવસાય વેરાના બાકીદારો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ચીફ ઓફિસર જીગરભાઈ પટેલની સૂચનાથી આશરે 500 મિલકત ધારકો અને વેપારીઓને નોટિસ પાઠવવામાં આવી છે. નગરપાલિકાએ બાકી વેરો નિર્ધારિત સમયમર્યાદામાં ભરવા તાકીદ કરી છે. જો સમયસર વેરો જમા નહીં કરાય, તો સંબંધિત મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ વેરા વસૂલાત માટેની ઝુંબેશ વધુ સઘન બનાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પાટીલના જન્મદિવસે લોહી આપવા ગયો ને પોતે જ લોહીલુહાણ થયો:ભાજપ કાર્યકર પવનસિંગ અને તેના પુત્ર સામે પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ; CP કચેરીએ મહિલાઓનો હોબાળો
    Next Article
    हॉर्मुज़ में अकेले जाने से डर गया अमेरिका, ब्रिटेन, ग्रीस, जर्मनी सबने मना कर दिया ट्रंप को

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment