Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં પેટ્રોલ પંપને મળતા પેટ્રોલ-ડીઝલના જથ્થામાં 50 ટકાનો કાપ:સપ્લાય ખોરવાતા અમદાવાદ, સુરત અને રાજકોટમાં કેટલાક પંપ બંધ થયા

    5 days ago

    ઈરાન અને અમેરિકા-ઈઝરાય વચ્ચે ચાલી રહેલી યુદ્ધના કારણે ક્રુડ સપ્લાયને અસર પડી છે. જેની હવે ગુજરાતના પેટ્રોલ પંપના ડીલરો પર પણ અસર દેખાવા લાગી છે. સુરત અને રાજકોટમાં ડીલરોને કંપની તરફથી પેટ્રોલ-ડીઝલની સપ્લાય મળતી હતી તેમાં 50 ટકાનો કાપ મૂકી દેવામાં આવ્યો છે. કંપની તરફથી ડીલરોને મળતા પેટ્રોલ-ડીઝલની સપ્લાય ખોરવાતા સુરત, રાજકોટ સહિતના શહેરોમાં કેટલાક પંપ બંધ જોવા મળી રહ્યા છે. જો કે, પેટ્રોલ અને ડીઝલની અછત હોવાનો ડીલર દ્વારા ઈન્કાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના અલગ અલગ શહેરોમાં પેટ્રોલ પંપ પર શું સ્થિતિ છે અને ડીલરો શું કહી રહ્યા છે તે જાણવાનો ભાસ્કરે પ્રયાસ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    હોર્મુઝમાંથી વધુ બે ભારતીય જહાજ ભારત આવવા રવાના:'જગ વસંત અને પાઈન ગેસ' ને ઈરાનની લીલી ઝંડી! યુદ્ધવિરામ માટે ઈરાને 3 નવી શરતો મૂકી હોવાનો દાવો
    Next Article
    સુરત પોલીસે 5000 સ્ક્વેરફૂટ ગ્રાઉન્ડ, 45 ફૂટનો કૂવો ખોદ્યો પણ...:3 વર્ષથી ગુમ કિશોરની હત્યા મિત્રએ કર્યાની કબૂલાત છતાં ડેડબોડી ન મળી; હવે લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment