Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યાત્રી ગણ કૃપયા ધ્યાન દે:સ્ટેશન પર બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે, 4 સ્ટેશન પર ટ્રેનો શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવશે

    2 days ago

    પશ્ચિમ રેલ્વેના વડોદરા મંડળે રેલ સંચાલનના આધુનિકીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં જ વડોદરા સ્ટેશન પર વ્યાપક સિગ્નલિંગ અપગ્રેડેશન અને યાર્ડ રી-મોડેલિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થવાના આરે છે. આ કામગીરીના ભાગરૂપે વડોદરા સ્ટેશન યાર્ડમાં બ્લોક લેવામાં આવશે. જેના પરિણામે કેટલીક ટ્રેનોને 13 જુલાઈ, 2026 સુધી અસ્થાયી ધોરણે વિશ્વામિત્રી (VS), બાજવા (BJW), છાયાપુરી (CYI), પ્રતાપનગર (PRTN) અને મકરપુરા (MPR) સ્ટેશનો પર શોર્ટ ટર્મિનેટ (અડધેથી રોકવી) / શોર્ટ ઓરિજિનેટ (અડધેથી શરૂ કરવી) કરવામાં આવશે. છાયાપુરી (CYI) સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ / ટર્મિનેટ થતી ટ્રેનો: બાજવા (BJW) સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ / ટર્મિનેટ થતી ટ્રેનો વિશ્વામિત્રી (VS) સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થતી ટ્રેનો મકરપુરા (MPR) સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ / ટર્મિનેટ થતી ટ્રેનો ખાસ વ્યવસ્થા / રૂટમાં ફેરફાર વાળી ટ્રેનો મુસાફરો માટે સૂચના રેલ્વે પ્રવાસીઓને વિનંતી છે કે, તેઓ પ્રવાસ શરૂ કરતા પહેલા ટ્રેનનો સમય, સ્ટોપેજ અને અન્ય નવીનતમ માહિતી માટે રેલ્વેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લે.
    Click here to Read More
    Previous Article
    કૃષિ મંત્રી- વિધાનસભાના અધ્યક્ષે ખારેક ફાર્મની મુલાકાત લીધી:આધુનિક ખેતી બિરદાવી, નર્મદા જળથી આવક વધારવા ટેકનોલોજી અપનાવવા અપીલ
    Next Article
    ક્લાસ-1 અધિકારીને ફરજ પહેલાં નિવૃત્ત કરી દીધા:એ.બી. ચૌધરીના સ્વિફ્ટમાંથી 5 લાખ અને ઘરેથી 1.76 કરોડ રોકડા મળ્યા'તા; 5 લાખની લાંચ લેતા ઝડપાયો'તો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment