Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 જૂને માંજલપુર રેલવે ઓવરબ્રિજ બોપર-રાત્રિના બંધ:મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે વાહનવ્યવહાર બંધ રહેશે, જાણો વૈકિલ્પક વ્યવસ્થા

    2 weeks ago

    મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ (બુલેટ ટ્રેન)ની કામગીરીના ભાગરૂપે વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા રેલવે ઓવરબ્રિજ પર 'ગર્ડર લોન્ચીંગ'નું મહત્વનું કામ હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન વાહનચાલકોને મુશ્કેલી ન પડે અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડીને ટ્રાફિક ડાયવર્ઝન અમલી બનાવવામાં આવ્યું છે. ક્યારે અને કયા સમયે બ્રિજ બંધ રહેશે? જાહેરનામા અનુસાર નીચે મુજબના નિયત સમયે બ્રિજ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે પ્રવેશબંધી રહેશે. તારીખ 4 જૂનના રોજ બપોરે 2 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી. આ ઉપરાંત 4 જૂનના રોજ રાત્રે 11.30 વાગ્યાથી તારીખ 5 જૂનના રોજ સવારે 6 વાગ્યા સુધી (અથવા કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી) બ્રિજ બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન માંજલપુર રેલવે ઓવરબ્રિજ પરથી તમામ પ્રકારના વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, જેથી વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ પસંદ કરવા અને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બારડોલી પાસે મહારાષ્ટ્રની 2 ST બસની ટક્કર, 7ના મોત:એક બસમાં પલટી માર્યા બાદ આગ, મુસાફરો જીવતાં ભૂંજાયા, મૃત્યુ આંક વધી શકે; પલટેલા ટેન્કરના કારણે અકસ્માત
    Next Article
    Kheda Water Logging | ચોમાસા પહેલા વરસેલા વરસાદે નડિયાદ મનપાની પોલ ખોલી નાંખી | Nadiad Corporation

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment