Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં બાળકોને 382 કિલો કેસર કેરીનું વિતરણ:દિગમ્બર જિન મંદિર દ્વારા શ્રમવિસ્તારના બાળકોને અપાઈ, છેલ્લા પાંચ વર્ષથી ચાલતી સેવાકીય પ્રવૃત્તિ

    17 घंटे पहले

    બોટાદમાં કાનજી સ્વામીની પ્રેરણાથી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા શ્રમવિસ્તારના બાળકોને 382 કિલો ગીરની કેસર કેરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ શ્રેષ્ઠી દાતાઓના આર્થિક સહયોગથી શક્ય બન્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે. આ અંતર્ગત બોટાદના વિવિધ શ્રમવિસ્તારોમાં વસતા બાળકો સુધી કેરી પહોંચાડવામાં આવી હતી. શહેરના પાળીયાદ રોડ, વાડી વસાહત, કૃષ્ણસાગર તળાવ વિસ્તાર, ઢાંકણિયા રોડ, બજણિયા વિસ્તાર તેમજ ભાવનગર રોડ રેલ્વે ફાટક સહિતના વિસ્તારોમાં કેરીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Editor's View: 4 હજાર લાશોના ઢગલા છતાં ઈઝરાયલનું તાંડવ:ઈરાન સાથે દોસ્તી પછી ટ્રમ્પની નેતન્યાહુને કિટ્ટા? મંત્રીએ USને આંખો દેખાડી તો વેન્સ લાલઘૂમ, યહુદીઓ કેમ લેબનોન પર આક્રામક?
    Next Article
    સમી સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી:કાળઝાળ ગરમી બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વાતાવરણમાં પ્રસરી ઠંડક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment