Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય પરિવારે પિતાની પુણ્યતિથિએ બ્રહ્મભોજન કરાવ્યું:3500થી વધુ બ્રાહ્મણોએ પ્રસાદ લીધો, સમાજે સન્માન કર્યું

    2 days ago

    સુરેન્દ્રનગરમાં મયુરધ્વજસિંહ પરમાર દ્વારા તેમના પિતા સ્વ. ઘનશ્યામસિંહ ભુરુભા પરમારની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઔદીચ્ય બ્રહ્મસમાજ, સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો. આ જ્ઞાતિ ભોજન માટે સુરેન્દ્રનગર, જોરાવરનગર, વઢવાણ અને રતનપર સહિતના વિસ્તારોમાં રહેતા બ્રાહ્મણોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.આ બ્રહ્મભોજનમાં 3500થી વધુ ભૂદેવ પરિવારોએ પ્રસાદ લીધો હતો. આ પ્રસંગે બ્રહ્મ સમાજ દ્વારા મયુરધ્વજસિંહ અને તેમના પરિવારનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    લાંભા વોર્ડમાં ટિકિટ મુદ્દે 'લેટર વોર':કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રાહુલ માટિયા અને સતીશ ભરવાડ ફેક્ટરી માલિકો પાસેથી ઉઘરાણા કરતા હોવાનો આક્ષેપ
    Next Article
    રતનપરમાં મેલડી માતાજીને સમૂહ તાવો:10 હજારથી વધુ ભક્તો પ્રસાદ લેશે, વાર્ષિક આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment