Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ અકસ્માતમાં ગુરુકુળ આચાર્ય કમલેશ મહેતાનું નિધન:ત્રણ દિવસની સારવાર બાદ અવસાન, 30 વર્ષથી સેવા આપતા હતા

    एक दिन पहले

    બોટાદ શહેરના ગઢડા રોડ પર થયેલા માર્ગ અકસ્માતમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના આચાર્ય કમલેશભાઈ મહેતાનું ત્રણ દિવસની સારવાર બાદ અવસાન થયું છે. આ ઘટનાથી બ્રહ્મ સમાજ અને ગુરુકુળ પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. કમલેશભાઈ મહેતા છેલ્લા ૩૦ વર્ષથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં આચાર્ય તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓ બ્રહ્મ સમાજનું ગૌરવ ગણાતા હતા અને સમાજમાં તેમનું મોટું યોગદાન હતું. તેમના અવસાન બાદ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે તેમની પ્રાર્થના સભા (લોકસભા)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ સ્વર્ગીય કમલેશભાઈ મહેતાના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે ભગવાન શ્રી સ્વામિનારાયણ સમક્ષ પ્રાર્થના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    બાવલચુડી ગામે સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત ડ્રેનેજ સફાઈ:ગ્રામજનોએ સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રમદાન કરી ગામને રોગમુક્ત બનાવ્યું
    Next Article
    Surat Nasirnagar Demolition LIVE | સુરતમાં થયેલ ડિમોલીશન મામલે ગોળગોળ ફરાવતા સુરતના મનપા કમિશ્નર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment