Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરનાથ યાત્રા 3 જુલાઈથી, 57 દિવસ ચાલશે:પ્રથમ ટુકડી 1 જુલાઈએ રવાના થશે, 15 એપ્રિલથી રજીસ્ટ્રેશન શરૂ થશે

    9 hours ago

    અમરનાથ યાત્રાની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જણાવ્યું કે આ વર્ષે 3 જુલાઈથી શરૂ થઈને 28 ઓગસ્ટ સુધી ચાલશે. 57 દિવસ ચાલનારી આ યાત્રા માટે પહેલો જથ્થો 1 જુલાઈએ રવાના થશે. યાત્રા માટે રજીસ્ટ્રેશન 15 એપ્રિલથી શરૂ થશે. LG સિન્હાએ યાત્રાની જાણકારી આપતા લોક ભવનમાં મીડિયાને જણાવ્યું કે 13 થી 70 વર્ષની ઉંમરના યાત્રાળુઓ યાત્રા કરી શકે છે. યાત્રા અનંતનાગથી પરંપરાગત 48 કિલોમીટર લાંબા નુનવાન-પહેલગામ રૂટ અને ગાંદરબલથી 14 કિમી લાંબા બાલટાલ રૂટથી થશે. 3 જુલાઈ, 2025ના રોજ અમરનાથ ગુફામાં થયેલી પહેલી આરતીનો ફોટો. દેશભરમાં 556 બેંક શાખાઓથી થશે ઓફલાઈન રજીસ્ટ્રેશન LG સિન્હાએ જણાવ્યું કે દેશભરમાં લગભગ 556 નિર્ધારિત બેંક શાખાઓ દ્વારા યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવી શકાય છે, જ્યારે શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ થશે. રજીસ્ટ્રેશન માટે યસ બેંક, ICICI બેંક, પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને એક્સિસ બેંકની શાખાઓમાં યાત્રાના રજીસ્ટ્રેશન ફોર્મ મળી રહેશે. યાત્રામાં આ વખતે શું-શું નવું…
    Click here to Read More
    Previous Article
    'મારો આત્મા દાઉદમાં વસે છે!':અંડરવર્લ્ડ ડોનની છત્રછાયામાં ખીલ્યું રામ ગોપાલ વર્માનું કરિયર? ડિરેક્ટરે કહ્યું- 'જે કમાઉં છું તેની જ દેન છે'
    Next Article
    ભાજપના પ્રચારના શ્રીગણેશ:ભાજપના 52 ઉમેદવારોએ લીધા વિજયના 'સંકલ્પ', રણમેદાનમાં ઉતરવા કાર્યકરો સજ્જ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment