Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધવિરામ માટે ઈરાને 3 નવી શરતો મુકી હોવાનો દાવો:કહ્યું- ઈરાન વિરોધી પત્રકારો પર કાર્યવાહી થાય, પહેલાં વળતર અને હુમલો ન કરવાની ગેરંટી માગી

    5 days ago

    અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 24મો દિવસ છે. ઇરાને યુદ્ધવિરામ માટે 3 નવી શરતો મૂકી છે. ઇરાનના એક મોટા અધિકારીએ લેબનીઝ મીડિયા અલ મયાદીનને રવિવારે જણાવ્યું કે તેમનો દેશ પહેલેથી નિર્ધારિત યોજના મુજબ કામ કરી રહ્યો છે. આ ત્રણ નવી શરતોમાં પહેલી વિસ્તારમાં હાજર અમેરિકી સૈન્ય મથકોને બંધ કરવામાં આવે, બીજી હોર્મુઝ સ્ટ્રેટ માટે નવા નિયમો બનાવવામાં આવે અને ત્રીજી ઈરાન વિરુદ્ધ માનવામાં આવતા મીડિયા સાથે સંકળાયેલા લોકો પર કાર્યવાહી કરવામાં આવે અને તેમનું પ્રત્યાર્પણ કરવામાં આવે. જ્યારે આ પહેલા ઈરાને કહ્યું હતું કે યુદ્ધવિરામ માટે ભવિષ્યમાં ફરીથી યુદ્ધ ન થવાની ગેરંટી આપવામાં આવે, નુકસાનનું વળતર આપવામાં આવે અને સમગ્ર ક્ષેત્રમાં ચાલી રહેલા યુદ્ધો સમાપ્ત કરવામાં આવે. ઈરાની અધિકારીનું કહેવું છે કે તેમનો દેશ દુશ્મનોને પાઠ ન શીખવે ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રાખશે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    સૌરભ દુબે-દસુન શનાકા IPLમાં સામેલ:હર્ષિત રાણાના રિપ્લેસમેન્ટ પર નિર્ણય બાકી; લીગમાં અત્યાર સુધી 10 ખેલાડીઓના રમવા પર શંકા
    Next Article
    યુદ્ધવિરામ માટે ઈરાને 3 નવી શરતો મૂકી હોવાનો દાવો:કહ્યું- ઈરાન વિરોધી પત્રકારો પર કાર્યવાહી થાય, પહેલાં વળતર અને હુમલો ન કરવાની ગેરંટી માગી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment