Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવાન જગન્નાથજીને જળાભિષેકથી શાહી સ્નાન કરાશે:રથયાત્રાની તડામાર તૈયારી, 29 જૂને 7 નદીના નીરથી ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામજી તથા બહેન સુભદ્રાજીને જળાભિષેક,

    2 days ago

    ભાવનગરના આંગણે ગુજરાતની બીજા નંબરની ગણાતી રથયાત્રા ને લઈ ને હવે તડામાર તૈયારીઓ શરૂ થઈ રહી છે, ત્યારે સોમવારે જેઠ સુદ પૂનમના દિવસે જળાભિષેકનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, નિજ મંદિર સુભાષનગર ખાતે ભગવાન શ્રી જગન્નાથજી, મોટાભાઈ બલરામજી તથા બહેન સુભદ્રાજીને કેસર, ચંદન અને પંચામૃત તથા સાત નદીઓના નીર તથા શ્રી જગન્નાથપુરીથી આવેલ ઈન્દ્રધ્રુમન સરોવરના નીરથી જળાભિષેક કરવામાં આવશે. આગામી સોમવારે જગન્નાથજીનો જળાભિષેક 16 જુલાઈના રોજ ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રા ભાવનગર શહેરના માર્ગો પર નીકળનારી છે. હિન્દુઓની આસ્થાના પ્રતિક સમાન ભગવાન જગન્નાથજીની 41 મી રથયાત્રા ભાવનગર શહેરમાં આગામી અષાઢી બીજના રોજ નીકળનારી છે ત્યારે તે પૂર્વે ભગવાન જગન્નાથજીની જુદીજુદી પારંપરિક વિધિઓ યોજાય છે, જેમાં સોમવારના રોજ શહેરના ભગવાનેશ્વર મંદિરે ભગવાન જગન્નાથજીના જળાભિષેકનો કાર્યક્રમ યોજાશે. જેમાં ભગવાનેશ્વર મંદિરે ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની કેસર-ચંદન, પંચામૃત તેમજ 7 નદીઓના નીર તથા શ્રી જગન્નાથપુરીથી આવેલ ઈન્દ્રધ્રુમન સરોવરના નીર વડે જલાભિષેક આવશે. ભૂદેવો પૂજન-અર્ચન અને ખાસ મંત્રોચ્ચાર સાથે વિધિ કરશે ભગવાનેશ્વર મંદિર ખાતે ચાંદીના ચારણામાં પંચામૃત અને નદીઓ જળથી યજમાન અને ટ્રસ્ટીમંડળના વિવિધ સભ્યોના હસ્તે જલાભિષેક કરવામાં આવશે, જેમાં ભૂદેવો દ્વારા પૂજન અર્ચન અને ખાસ મંત્રોચ્ચાર સાથે આ જળાભિષેકની વિધિ કરવામાં આવે છે, જેમાં રથયાત્રા સમિતિના હરુભાઈ ગોંડલીયા, હરપાલસિંહ રાણા સહિતના ટ્રસ્ટી મંડળના લોકો તેમજ ભક્તો ખાસ ઉપસ્થિત રહેશે...
    Click here to Read More
    Previous Article
    NHAI અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે ફરિયાદ રદ્દ કરતી હાઇકોર્ટ:હાઈવેના ખાડામાં પટકાતા ટુ વ્હીલરમાં પાછળ બેઠેલ પત્નીનું મોત થયું હતું, જાણો શું આખો કેસ
    Next Article
    Karnataka Man Stabs Woman In Car, He Dies After Vehicle Explodes

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment