Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    26 વર્ષ બાદ કેવડા ત્રીજ અને ગણેશ ચતુર્થીનો મહાસંયોગ:પાર્વતીજીએ શિવજીને પામવા બનાવી હતી ગણેશ પ્રતિમા; બાપ્પાની સ્થાપના પછી કરો આ શુભ કાર્યો

    10 hours ago

    આજથી વિઘ્નહર્તા ગણેશજીના ઉત્સવની શરૂઆત થઈ છે. આ વખતે 26 વર્ષ બાદ કેવડા ત્રીજ અને ગણેશ ચતુર્થી એક જ દિવસે ઉજવવામાં આવશે. ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજ કે હરતાલિકા ત્રીજની ઉજવણી કરવામાં આવે છે. ભાદરવા સુદ ત્રીજ તિથિ 14 સપ્ટેમ્બર સવારે 07:07 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદથી 15 સપ્ટેમ્બરની સવારે 07:44 સુધી ચતુર્થી તિથિ રહેશે. કેવડા ત્રીજને સૌથી મુશ્કેલ વ્રત ગણવામાં આવે છે. વ્રત દરમિયાન મહિલાઓ પાણી પણ પીતી નથી. આ વર્ષે માતા પાર્વતી અને તેમના પુત્ર ગણેશજીની એક જ દિવસે પૂજા કરવામાં આવશે. ત્યારે જાણીએ કેવડા ત્રીજની પૂજા-વિધિ, વ્રતના નિયમો, કથા, ગણેશજીની જન્મની કથા અને ગણેશોત્સવ દરમિયાન દરરોજ શું કરવું.…
    Click here to Read More
    Previous Article
    Nature didn’t act alone in Nepal’s flash flood disaster
    Next Article
    અમીષા પટેલના માતા-પિતાના ઘરમાં ચોરી:ડાયમંડ-સોનાના દાગીના ચોરનાર હાઉસ હેલ્પની ધરપકડ, એક્ટ્રેસે કહ્યું- 'ભગવાનનો આભાર કે કોઈને ઈજા ન પહોંચી'

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment