Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    26-27 જૂને શહેરમાં 28 તાજીયાનું જુલૂસ નીકળશે:સુરેન્દ્રનગરમાં મોહર્રમના તહેવારને લઈને તાજિયાના રૂટ પર પ્રતિબંધ, તંત્રે દ્વારા ડાયવર્ઝન રૂટ જાહેર કરાયા

    19 hours ago

    આગામી તા.26 અને 27 જૂન 2026ના રોજ મોહર્રમ-તાજીયાનો તહેવાર મનાવવામાં આવનાર છે. આ તહેવાર અંતર્ગત સુરેન્દ્રનગર શહેરના સીટી એ, સીટી બી તથા જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 28 જેટલા તાજીયાઓનું ઝુલુસ ટાવર, ટાંકી ચોક, જવાહર ચોક, જેલચોક, કોર્ટ અને કલેકટર કચેરીથી ટાવર સુધીના રૂટ પર પરંપરાગત રીતે નિકળનાર છે. આ ધાર્મિક પ્રસંગે આશરે 6000થી 8000 જેટલા લોકો એકત્રિત થવાની સંભાવના રહેલી છે. જેને પગલે સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રૂપે જળવાઈ રહે અને કોઈ આકસ્મિક બનાવ ન બને તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વી.ડી. સાકરીયા દ્વારા તાજીયાના રૂટ પર વાહનોની અવર-જવર માટે પ્રતિબંધ અને ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. આ આદેશ તા.26-6 તથા તા. 27-6 સુધી અમલી રહેશે. આ અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વી.ડી.સાકરીયાએ જણાવ્યું કે જાહેરનામાનો ભંગ કરનાર અથવા મદદગારી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. તાજીયાના રૂટ પર નીચા કે લટકતા વીજ વાયરો તેમજ નમી ગયેલા વીજ પોલને તાત્કાલિક અસરથી દૂર કરવા પીજીવીસએલને કડક આદેશ અપાયો છે. નાના, મોટા વાહનો માટે ડાયવર્ઝન રૂટ
    Click here to Read More
    Previous Article
    ‘દીકરીને હસતી-રમતી સ્કૂલે મોકલી હતી, સંચાલકોએ મને મૃતદેહ સોંપ્યો’:એક પિતાનો વસવસો, જસદણની આલ્ફા સ્કૂલમાં વિદ્યાર્થિનીના મોત મામલે આંદોલનની ચીમકી
    Next Article
    Venezuela 7.5 Magnitude Earthquake LIVE | મહાવિનાશક ભૂકંપના બે આંચકા, 10 હજારનાં મોત? | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment