Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસ.ટી. વિભાગની કડક કાર્યવાહી:બસો અને બસ સ્ટેશનમાં ગંદકી કરનાર 240 મુસાફરો પાસેથી રૂ.3530 નો દંડ વસૂલાયો

    9 hours ago

    સ્વચ્છતા જાળવવામાં સહભાગી બનવા મુસાફરોને ભાવનગર એસ.ટી. વિભાગની અપીલ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ભાવનગર વિભાગ દ્વારા બસો અને બસ સ્ટેશન પરિસરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે 'સ્વચ્છતા હી સેવા' અને 'સ્વચ્છતા હી પરમો ધર્મ'ના સંદેશને જનઆંદોલનનું સ્વરૂપ આપવા તેમજ મુસાફરોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવાના હેતુથી વિભાગ દ્વારા નિયમિત દેખરેખ રાખી નિયમોના ભંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, આ અભિયાન અંતર્ગત બસો તથા બસ સ્ટેશન પરિસરમાં થૂંકવું, કચરો ફેંકવો, ગંદકી ફેલાવવી તેમજ અન્ય મુસાફરોને અસુવિધા થાય તેવી પ્રવૃત્તિઓ બદલ સરકારના તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ કુલ 240 કેસ નોંધવામાં આવ્યા છે આ કાર્યવાહી દરમિયાન રૂ.3530 નો દંડ વસૂલવામાં આવ્યો છે, જો ડેપોવાર થયેલી કાર્યવાહી મુજબ ભાવનગર ડેપોમાં રૂ.490, તળાજા ડેપોમાં રૂ.600, મહુવા ડેપોમાં રૂ.600, પાલિતાણા ડેપોમાં રૂ.320, ગારીયાધાર ડેપોમાં રૂ.300, બરવાળા ડેપોમાં રૂ.300, બોટાદ ડેપોમાં રૂ.480 તથા ગઢડા ડેપોમાં રૂ.440 નો દંડ વસૂલવામાં આવ્યો હતો, ભાવનગર એસ.ટી. વિભાગે મુસાફરોને બસો અને બસ સ્ટેશન પરિસરની સ્વચ્છતા જાળવવામાં સહભાગી બનવા, જાહેર સ્થળોએ ગંદકી ન ફેલાવવા તથા સ્વચ્છ અને સુવ્યવસ્થિત મુસાફરીના વાતાવરણના નિર્માણમાં સહકાર આપવા અપીલ કરી હતી...
    Click here to Read More
    Previous Article
    જમ્મુ-કાશ્મીરના ડોડામાં વાદળ ફાટવાથી તબાહી:પહાડ પરથી પડેલાં પથ્થરો અને માટીથી ઘર-દુકાનો કાટમાળમાં ફેરવાયા, એમપીમાં ક્રેન-જેસીબી નદીમાં તણાયું
    Next Article
    સુરત શહેરમાં 8 કલાકમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકાર:NDRF-SDRF તૈનાત, ખાડીની સપાટી વધતા 2100 લોકોનું સ્થળાંતર; વલસાડમાં યુવક તણાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment