Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ સામે 23 વિપક્ષી દળ ભેગા થયા:શરદ પવારે કહ્યું- વિપક્ષી એકતા જાળવવી જરૂરી, I.N.D.I.A.ની બેઠકમાં સોનિયા,રાહુલ, મમતા, અખિલેશ સામેલ; યુથ કોંગ્રેસે રાહુલ વિરુદ્ધના પોસ્ટરો હટાવ્યા

    1 week ago

    દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે I.N.D.I.A. બ્લોકની બેઠક ચાલી રહી છે. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સપા પ્રમુખ અખિલેશ યાદવ, ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી, સાંસદ અભિષેક બેનર્જી, આરજેડી નેતા તેજસ્વી યાદવ અને જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સહિત અન્ય નેતાઓ પહોંચ્યા છે. ઉદ્ધવ ઠાકરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં જોડાયા છે. બેઠક પહેલા દિલ્હીના અકબર રોડ પર કોંગ્રેસ વિરોધી પોસ્ટરો લગાવવામાં આવ્યા. આ પોસ્ટરોમાં રાહુલ ગાંધીનો ફોટો અને કોંગ્રેસ વિરુદ્ધ નિવેદનો લખેલા છે. NCP-SCPના વડા શરદ પવાર દર્શાવતા પોસ્ટરમાં લખ્યું છે, "રાહુલ ગાંધીમાં કંસિસ્ટેંસી (સ્થિરતા)ની કમી છે. જો કે આ પોસ્ટરો કોણે લગાવ્યા, તેની માહિતી હજુ સુધી સામે આવી નથી. શરદ ઉપરાંત AAP સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના CM ભગવંત માન, TMC ચીફ મમતા બેનર્જી, આંધ્રના પૂર્વ ડેપ્યુટી CM ઉદયનિધિ સ્ટાલિનની તસવીરવાળા પોસ્ટર લાગ્યા છે અને કોંગ્રેસ વિરુદ્ધ આપેલા નિવેદનો લખેલા છે. I.N.D.I.A. બ્લોકની બેઠક બે વર્ષ બાદ મળી છે. કોંગ્રેસે રવિવારે દાવો કર્યો હતો કે 23 વિપક્ષી પક્ષો ભાગ લેશે. મમતા બેનર્જી બેઠકમાં હાજરી આપવા માટે ગઈકાલે જ દિલ્હી પહોંચ્યા હતા. તેમણે રવિવારે સાંજે AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી. કોંગ્રેસ-રાહુલ વિરુદ્ધના પોસ્ટરો યુથ કોંગ્રેસે હટાવ્યા I.N.D.I.A બ્લોકની મીટિંગ સંબંધિત એપડેટ માટે નીચેના બ્લોક પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    જેનિફર વિંગેટના બીજા લગ્નની ચર્ચાએ જોર પકડ્યું:સિંગાપોરના બિઝનેસમેન વિલિયમને ડેટ કરી છે એક્ટ્રેસ; ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ થશે વિધિ
    Next Article
    રાજ્યસભા માટે ભાજપના મૂરતિયા આજે ઉમેદવારી નોંધાવશે:મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે, ઉલટફેર ન થાય તો ચારેય બેઠક પર ભાજપની જીત નિશ્ચિત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment