Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહી ફાઉન્ડેશને માતૃભાષા અભિયાનને 220 પ્રેરક પુસ્તકો ભેટ આપ્યા:જયેશ પરીખ લિખિત પુસ્તકો વિવિધ ગ્રંથ મંદિરોમાં મુકાશે

    1 week ago

    રાહી ફાઉન્ડેશન દ્વારા માતૃભાષા અભિયાન, અમદાવાદને 220 પ્રેરણાત્મક પુસ્તકો ભેટ આપવામાં આવ્યા છે. આ પુસ્તકો જયેશ પરીખ દ્વારા લિખિત છે અને રાહી ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત કરાયા છે. માતૃભાષા અભિયાન ગુજરાતી ભાષાના જતન અને સંવર્ધન માટે કાર્યરત છે. આ અભિયાન વાંચનની રૂચિ વધારવા માટે શહેર અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગ્રંથ પરબ અને ગ્રંથ મંદિરોનું સંચાલન કરે છે. ભેટ અપાયેલા પુસ્તકોમાં જયેશ પરીખ લિખિત 'સુખનું સરનામું', 'સરનામાનું સુખ', 'સુખની સમીપે' અને 'સુખનો સૂર્યોદય'નો સમાવેશ થાય છે. આ ચાર પુસ્તકોના 55 સેટ (કુલ 220 નકલો) આપવામાં આવ્યા છે, જેની કિંમત આશરે ₹35,000 છે. આ કાર્યક્રમનું સંકલન ભાવિનભાઈ શેઠ અને અલકાબેન દ્વારા કરાયું હતું. આ પ્રસંગે રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ અને વિજય દલાલ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં ઈદની ઉજવણી:સંતરામપુરમાં ઈદુલ ફિત્રની નમાઝ અદા કરી, ઈદગાહ મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એક બીજાને શુભેચ્છાઓ પાઠવી
    Next Article
    ભરૂચના નવાબ પરિવારમાં દસ્તારબંધી સમારોહ યોજાયો:આદિલ અલી વજાહત ખાન નવમા નવાબ તરીકે જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment