Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરના બેરણામાં વીજ તણખાથી ઘઉંના ખેતરમાં આગ:2 વીઘા ઘઉંનો પાક બળીને ખાખ; ખેડૂત દ્વારા યુજીવીસીએલને જાણ કરાઈ

    16 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના બેરણા ગામે આજે બપોરના સમયે સાગર નટવરભાઈ પટેલના ઘઉંના ખેતરમાં આગ લાગી હતી. વીજ તણખા ઝરવાના કારણે તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ થયો હતો. આ આગ પ્રસરતા અંદાજે બે વીઘા જમીનમાં ઉભેલો ઘઉંનો પાક બળી ગયો હતો. આ ઘટનાથી ખેડૂતને મોટું નુકસાન થયું છે. આગ લાગતાની સાથે જ સ્થાનિક ખેડૂતોએ તેને બુઝાવવા માટે પ્રયાસો કર્યા હતા. આ અંગે ખેડૂત દ્વારા યુજીવીસીએલ (UGVCL) કચેરીમાં જાણ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત બજેટમાં દિવ્યાંગોની ઉપેક્ષા થયાનો આક્ષેપ:ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે દિવ્યાંગોએ સૂત્રોચ્ચાર કરી સરકાર સામે બાંયો ચડાવી, સાયકલની જગ્યાએ સ્કુટી સહિત પેન્શનની માંગ
    Next Article
    પુરવઠા અધિકારીની કડક સૂચના:હોસ્પિટલ-શાળાઓને સપ્લાયમાં પ્રાથમિકતા, સંગ્રહખોરી કરનાર એજન્સીઓ સામે થશે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment