Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બપોરે 2-30 વાગે મોઢેરા રોડ પર અવસર પાર્ટી પ્લોટથી પ્રસ્થાન:અષાઢી બીજે આનંદમય સ્વરૂપે બિરાજતા ભગવાન જગન્નાથ ભાઇ અને બહેન સાથે કરે છે નગરચર્યા

    1 day ago

    ફર્સ્ટ પર્સન‎ - નવદીપ પ્રભુ વાઈસ પ્રેસિડેન્ટ, ઇસ્કોન મંદિર આજે ગુરુવારે બપોરે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રજીને ઇસ્કોન મંદિરથી શહેરના મોઢેરા રોડ સ્થિત અવસર પાર્ટી પ્લોટ લાવવામાં આવશે. અહીં ભગવાન નૃત્ય કરતાં કરતાં ભવ્ય રથમાં બિરાજમાન થશે. ત્યાર બાદ ભગવાનની શ્રીફળથી આરતી ઉતારી પહિંદવિધિ બાદ રથ નગરચર્યા માટે બપોરે 2-30 વાગે પ્રસ્થાન કરશે. અવસર પાર્ટી પ્લોટથી મોઢેરા ચોકડી, ભમ્મરીયું નાળું, તોરણવાળી ચોક, ગોપીનાળું, રાધનપુર સર્કલ થઇ રથ ઉમંગ પાર્ટી પ્લોટ ખાતે સંપન્ન કરાશે. 9 કિલોમીટરના તિલક આકારના આ રૂટમાં ભક્તો ભગવાનના રથને ખેંચીને નગરચર્યા કરાવશે. સૂર્યગ્રહણ દરમિયાન કુરુક્ષેત્રમાં યોજાયેલા મહામેળામાં ભગવાન શ્રીકૃષ્ણ, બલરામજી અને સુભદ્રાજી દ્વારકાથી કુરુક્ષેત્ર પહોંચ્યા હતા. બીજી તરફ, વૃંદાવનથી રાધાજી અને ગોપીઓ સહિતના વ્રજવાસીઓ પણ ભગવાનના દર્શન માટે ત્યાં આવ્યા હતા. વર્ષો પછી થયેલું આ મિલન અત્યંત ભાવુક અને આધ્યાત્મિક હતું. વ્રજવાસીઓને ભગવાનને ફરી વૃંદાવન પરત ફરવાની પ્રાર્થના કરી હતી. જોકે, આ સમયે ભગવાન દ્વારકાના રાજા હોઇ વ્રજવાસીઓએ તેમના સન્માનમાં રથ બનાવી વૃંદાવન લઇ.
    Click here to Read More
    Previous Article
    8 દિવસના વિરામ બાદ એન્ટ્રી:તલોદમાં સવા ઇંચ: કડી,વિસનગરમાં ઝાપટાં
    Next Article
    Surat Rain Update | સુરત જિલ્લામાં 10 દિવસના લાંબા વિરામ બાદ ફરી વરસાદી ઇનિંગ | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment