Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટંકારા ડેમી-2 ડેમના બે દરવાજા ખોલાયા:સરકારી મંજૂરી બાદ પાણી છોડાયું, હેઠવાસના ગામોને એલર્ટ

    6 days ago

    ટંકારા તાલુકાના નસીતપર નજીક આવેલા ડેમી-2 ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. ગુજરાત સરકારના સચિવાલયની મંજૂરી મળ્યા બાદ આ નિર્ણય લેવાયો હતો. ડેમના રેડિયલ ગેટ ખોલીને હેઠવાસના ચેકડેમો ભરવા માટે પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી છોડવાને કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. તંત્ર દ્વારા નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા પણ જણાવવામાં આવ્યું છે. નસીતપર, નાના રામપર, મોટા રામપર, ચાંચાપર, ખાનપર અને કોયલી સહિતના ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસની ટ્રેક્ટર રેલીને પોલીસ ગાંધીનગરમાં ઘૂસવા નહીં દે:ગેનીબેને કહ્યું- માંગણીઓ નહીં સ્વીકારે તો નેપાળવાળી થશે, AAPના નેતા ફસક્યા
    Next Article
    ફર્નિચર કોન્ટ્રાક્ટરનો લોહીલુહાણ મૃતદેહ મળ્યો:‘આ આત્મહત્યા નથી, સીધું મર્ડર છે’, ગંભીર આક્ષેપો સાથે પરિવારની નિષ્પક્ષ તપાસની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment