Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:શાંતિપૂર્ણ માહોલ જાળવવા 175થી વધુ કર્મીઓ તૈનાત

    7 hours ago

    બોટાદ શહેરમાં આવતીકાલે, 16 માર્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. આ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માના નિર્દેશન હેઠળ રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે. આ બંદોબસ્તમાં 1 DYSP, 2 PI, 8 PSI સહિત 175થી વધુ પોલીસકર્મીઓ ફરજ બજાવશે. આ ઉપરાંત, શહેરના પાળીયાદ રોડ અને ગઢડારોડ સહિતના વિવિધ માર્ગો પર જિલ્લા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અંબાજીમાં રાત્રિ પૂજાની માંગ કરતા ટ્રસ્ટે અરજી પરત ખેંચી:કોર્ટે કહ્યું- આ અરજી ટકવા પાત્ર જ નથી, હવે આરાસુરી અંબાજી ટ્રસ્ટ સમક્ષ કરશે રજૂઆત
    Next Article
    Noida आग कांड में मौत के आंकड़े क्यों छिपाए जा रहे हैं? Noida fire Incident | Mamura building fire

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment