Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસાફરોની તરસ છીપાવવા રેલવેનો માસ્ટર પ્લાન:ટ્રેનોમાં પાણી ભરાય છે કે કેમ તેના મોનિટરિંગ માટે 16 CCTV મૂકાયા

    10 hours ago

    વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનના ડબ્બામાં પાણી ભરાયું છે કે નહીં તે જોવા અધિકારીઓએ પ્લેટફોર્મ પર દોડવું નહીં પડે. મુસાફરોની ફરિયાદોનો અંત લાવવા રેલવેએ ‘સ્માર્ટ સોલ્યુશન’ અપનાવ્યું છે. આ કામગીરી પર દેખરેખ રાખવા સ્ટેશન પર 16 સીસીટીવી ફિટ કર્યા છે. જેનાથી કોચમાં પાણી ભરાવાની કામગીરીનું અધિકારીઓ દ્વારા મોનિટરિંગ કરાય છે. ટ્રેનોમાં પૂરતું પાણી ઉપલબ્ધ રહેતું નથી તેવી મુસાફરોની ફરિયાદના ઉકેલના ભાગરૂપે આ કવાયત પશ્ચિમ રેલવે દ્વારા હાથ ધરાઈ છે. જે અંતર્ગત સ્ટેશનના તમામ પ્લેટફોર્મ પર આ કેમેરા ફિટ કરાયા છે. આ કેમેરા પાણી ભરાય છે કે નહીં તેની ખાતરી કરશે એટલું જ નહીં જો પાણીનો વેડફાટ થતો હશે તો તેના પર પણ ચાંપતી નજર રાખશે. કર્મીઓ સમયસર હાજર રહે છે કે કેમ તે પણ ચકાસાશે આ સિસ્ટમ માત્ર પાણી ભરાય છે કે નહીં તે જ નહીં, પરંતુ પાણી ભરાવવાની પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે અને કર્મચારીઓ સમયસર હાજર રહે છે કે નહીં તેની ડિજિટલ છણાવટ કરશે. જેના લીધે પાણીનો પૂરતો જથ્થો તો ભરાશે.
    Click here to Read More
    Previous Article
    ધિંગાણું:ચૂંટણી ખર્ચના હિસાબ મુદ્દે ડખો, કોંગ્રેસના કાર્યકરોએ માર મારતાં વોર્ડ પ્રમુખને ફ્રેક્ચર
    Next Article
    Kavya Maran Can't Keep Calm As Sunrisers Hyderabad Beat CSK In IPL 2026 Thriller - Video Is Viral

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment