Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 16નાં મોત:વિરુધુનગરમાં દુર્ઘટના, ઘણા લોકો કાટમાળ નીચે દટાયા; આસપાસની ઇમારતોમાં પણ તિરાડો પડી

    1 week ago

    તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં રવિવારે એક ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થયો. પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. 6 લોકોને ગંભીર ઈજા થવાને કારણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીની આસપાસની ઇમારતોમાં પણ તિરાડો પડી હોવાના અહેવાલ છે. ફાયર બ્રિગેડ, પોલીસ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ હટાવવા અને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં લાગી છે. હાલ વિસ્ફોટનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. સમાચાર સતત અપડેટ કરવામાં આવી રહ્યા છે…
    Click here to Read More
    Previous Article
    KKR vs RR Live Score, IPL 2026: Kolkata lose 2 wickets in 2 overs while chasing Rajasthan Royals’ 156-run target
    Next Article
    PSI કેડરની 858 જગ્યા માટે લેખિત પરીક્ષા પૂર્ણ:અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી, ગેરરીતિ અટકાવવા લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરાઈ હતી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment