Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    14 માર્ચની રાતથી મીનારકનો પ્રારંભ:મીનારક શરૂ થતાં જ ગૃહપ્રવેશ, લગ્ન જનોઇ સહિતનાં કાર્યો પર બ્રેક લાગશે

    16 hours ago

    14 માર્ચની રાતથી સૂર્યના મીન રાશિના પ્રવેશ સાથે મીનારકનો પ્રારંભ થશે. સાથે શનિ મહારાજ પહેલેથી મીન રાશિમાં હોવાથી શનિ-સૂર્યની યુતિ સર્જાશે, જે વર્તમાન ગ્રહ ગોચર જોતાં દુનિયા માટે અશુભ સૂચક થાય, ઉપદ્રવો વધે. ગરમીને લગતા રોગો પણ વધે સાથે જનમાનસમાં વિશેષ ઉગ્રતા જોવા મળે. હાલમાં ચાલી રહેલ યુદ્ધમાં 12 એપ્રિલ પહેલાં વિચિત્ર નિર્ણય આવે. આ અંગે જ્યોતિષાચાર્ય સત્યમ જોશીએ જણાવ્યા મુજબ સૂર્ય નારાયણના ધન રાશિના પ્રવેશથી ધનારકની શરૂઆત થાય છે. ધનારક અને મીનારકમાં લગ્ન, જનોઈ, વાસ્તુ ગૃહ પ્રવેશ જેવાં કાર્યો કરવા ન જોઈએ. ગુરુ 11 માર્ચે મિથુન રાશિમાં માર્ગી થશે
    Click here to Read More
    Previous Article
    Breaking News: पाकिस्तान की नशे वाली साजिश फिर नाकाम, हुआ बड़ा एक्शन | Pakistan Exposed | ZEE News
    Next Article
    MSUમાં ‘લેગેસી ઓફ અટલ બિહારી વાજપેયી’ પર સેમિનાર:અટલજીને આપણે રાજનેતાના રૂપમાં યાદ કરીએ છે પણ કવિના રૂપમાં નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment