Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેર-જિલ્લામાં આવેલી 1200 જેટલી સરકારી શાળાઓમાં સમાન હાલત:સત્ર શરૂ થયાના મહિને પણ સરકારી સ્કૂલોમાં સ્વાધ્યાયપોથીઓ ન અપાઇ

    2 days ago

    શૈક્ષણિક સત્રના એક મહિના બાદ પણ સરકારી શાળાઓમાં હજુ સુધી સ્વાધ્યાયપોથી મળી નથી. સ્વાધ્યાયપોથી નહિ મળવાના કારણે શિક્ષણ પર અસર થઇ રહી છે. શહેર-જિલ્લામાં 1200 જેટલી સરકારી શાળાઓ આવેલી છે. ધો.3થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાઓ ખુલ્યાને એક માસથી વધુ સમય વિત્યો છતાં હજુ પણ ત્રિ માસિક પરીક્ષામાં જેમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે તે સ્વાધ્યાયપોથી મળી નથી. જેના પગલે વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી રહી છે. શિક્ષણ વિભાગે આ વર્ષે પાઠ્યપુસ્તક અને હવે સ્વાધ્યાય પોથીના વિતરણમાં બેદરકારી દાખવી છે. જેનો ભાગ વિદ્યાર્થીઓ બન્યા છે. જેના પગલે વર્ગ શિક્ષણ સમયપત્રક મુજબ થઇ રહ્યું નથી. જિલ્લાની પ્રાથમીક શાળાઓમાં નિયમિત શિક્ષણકાર્ય ચાલુ છે. પરંતુ સ્વાધ્યય પોથી વિના અભ્યાસ અને લેખન આધારિત પ્રવૃત્તિઓ અસરગ્રસ્ત બની રહી છે. ત્રિમાસિક કસોટી માટે કેમ અગત્યની છે સ્વાધ્યાય પોથી?
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં દારૂના આરોપીને પાસા હેઠળ જેલ:રાણાવાવ પોલીસે કાનાભાઈ મોરીને સુરત જેલમાં મોકલ્યા
    Next Article
    Stock Market LIVE Updates, Sensex Today: Sensex Likely To Open In Green, Asian Markets Advance

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment