Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણી પૂનમે 100થી વધુ બ્રાહ્મણોએ યજ્ઞોપવિત ધારણ કર્યું:રાજપીપળાની ચોર્યાસીની વાડી ખાતે વૈદિક પરંપરા મુજબ વિધિ યોજાઈ

    18 hours ago

    રાજપીપળામાં શ્રાવણી પૂનમના પવિત્ર દિવસે ૧૦૦થી વધુ બ્રાહ્મણોએ યજ્ઞોપવિત ધારણ કરવાની વિધિ કરી હતી. આ વર્ષે રક્ષાબંધનના પૂર્વ દિવસે ચોર્યાસીની વાડી ખાતે વૈદિક પરંપરા મુજબ આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણ સમાજ માટે શ્રાવણી પૂનમનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ, આ દિવસે બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવિત પરિવર્તન અને ધારણ કરવાની વિધિ કરવામાં આવે છે. ચોર્યાસીની વાડી ખાતે વહેલી સવારથી જ બ્રાહ્મણ સમાજના લોકો એકઠા થયા હતા. ધાર્મિક વાતાવરણ વચ્ચે વૈદિક મંત્રોચ્ચાર અને પૂજનવિધિ સાથે પરંપરાગત રીતે યજ્ઞોપવિત ધારણ કરવાની વિધિ સંપન્ન થઈ હતી. બ્રાહ્મણોએ જૂના યજ્ઞોપવિતનું પરિવર્તન કરી વિધિપૂર્વક નવું યજ્ઞોપવિત ધારણ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણી પૂનમની ભક્તિભાવપૂર્વક ઉજવણી:દામોદર કુંડ ખાતે હેમાદ્રી સ્નાન કરી ભૂદેવોએ નવી જનોઈ ધારણ કરી
    Next Article
    175 people killed in Nepal due to severe floods | નેપાળમાં પ્રચંડ પૂરના કારણે 175 લોકોના મોત | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment