Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોસ્પિટલને દાન:ડો.જગદીશ ત્રિવેદીના કાર્યક્રમમાં ‎ટીંબીની હોસ્પિટલને 1 કરોડનું દાન‎

    11 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા સહકાર ભારતીના કાર્યકર્તા વિનોદભાઈ પટેલે પોતાના પુત્રના લગ્ન પ્રસંગે સામાજિક સેવાનો ઉમદા અભિગમ અપનાવી એક નવો રાહ ચીંધ્યો છે. તારીખ 25 એપ્રિલ 2026ના રોજ તેમના પુત્ર આયુષના લગ્ન પ્રસંગને માત્ર કૌટુંબિક ઉત્સવ પૂરતો મર્યાદિત ન રાખતા, તેને સમાજ ઉપયોગી કાર્ય સાથે જોડી એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિનોદભાઈ પટેલે પોતાના પુત્રના લગ્ન પ્રસંગે સમાજ જાગરણ અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ ને રૂ.5000નું દાન અર્પણ કર્યું છે. આ ટ્રસ્ટ મેડિકલ, પર્યાવરણ, ખેડૂતોનું ઉત્થાન, શ્રમિકોના સેવા કાર્યો અને સમાજના સામાન્ય વર્ગના કલ્યાણ માટે સતત કાર્યરત છે. ટ્રસ્ટની આ પ્રવૃત્તિઓને વધુ વેગ મળે તેવા શુભ આશય સાથે લગ્ન પ્રસંગની યાદમાં આ રકમ ફાળવવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં દાનનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉમદા કાર્ય દ્વારા સાબિત થયું છે કે પ્રસંગ કોઈ પણ હોય, જો મનમાં સેવાભાવ હોય તો તેને સમાજ ઉપયોગી બનાવી શકાય છે .
    Click here to Read More
    Previous Article
    લોકાર્પણ:વઢવાણ ઘરશાળામાં સી.યુ.શાહ વિનય મંદિરના ભવનનું લોકાર્પણ
    Next Article
    મતગણતરી:કેન્દ્ર આસપાસ સભા, સરઘસ પર મનાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment