Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એજન્સીની બેદરકારીથી છાત્રો પરેશાન:SVNIT મેસના રસોઈયા રફુચક્કર થઈ જતાં 250 વિદ્યાર્થીઓ ભૂખ્યા રહ્યા

    1 week ago

    SVNITના ભાભા ભવનની મેસ-2માં રસોઈયાઓ અને એજન્સીનો મેનેજર કોઈને જણાવ્યા વિના રાતોરાત પલાયન થઈ જતાં 250 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ ગેરવ્યવસ્થાને કારણે જમવા પહોંચેલા વિદ્યાર્થીઓએ ભૂખ્યા રહેવું પડ્યું હતું અને હોબાળો મચાવતા વોર્ડન તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે સમયસૂચકતા વાપરી ભાભા ભવનની જ બીજી મેસમાં ભોજન તૈયાર કરાવી વિદ્યાર્થીઓને જમાડ્યા હતા, જોકે આ અંધાધૂંધીમાં ભોજન એક કલાક મોડું મળ્યું હતું. એજન્સીને શો-કોઝ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે મેસ એજન્સીની આ પ્રકારની ગંભીર લાપરવાહી જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓને સમયસર અને પૌષ્ટિક ભોજન મળે તે અમારી પ્રાથમિકતા છે. રસોઈયાઓ અને મેનેજરની પલાયન વૃત્તિ તેમજ અગાઉની ફરિયાદોને ધ્યાને લઈ એજન્સીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. > રાકેશ મૌર્ય, એસોસિએટ ડીન (સ્ટુડન્ટ વેલફેર), SVNIT વિદ્યાર્થીઓ નિરિક્ષણ કરી શકે
    Click here to Read More
    Previous Article
    After Key Official, Calls For NCP State Chief To Quit Over Astrologer Row
    Next Article
    10 હજાર કાઉન્સેલર્સની ઓનલાઇન ટેસ્ટ થશે:વિદ્યાર્થીઓના કાઉન્સેલર કેટલા તૈયાર તે હવે એઆઇ નક્કી કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment