Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો રદ:ગેરરીતિ બદલ ₹1.60 લાખનો દંડ ફટકારાયો

    10 hours ago

    પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે આવેલી રમીલાબેન એસ. બારીયા સંચાલિત સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી છે. આ મામલે જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગરે કડક કાર્યવાહી કરતા દુકાનદારનો પરવાનો કાયમી ધોરણે રદ કરી કુલ રૂા. 1.60 લાખનો દંડ ફટકાર્યો છે. પુરવઠા નિરીક્ષક દ્વારા આ દુકાનની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ભૌતિક ચકાસણી કરતા ઘઉંના 12 કટ્ટા, ચોખાના 45 કટ્ટા અને ખાંડમાં 15 કિલોગ્રામની ઘટ મળી આવી હતી. આ ઉપરાંત, ગ્રાહકોને કુપન ન આપવી, ભાવ અને જથ્થાનું બોર્ડ પ્રદર્શિત ન કરવું તેમજ તોલમાપનું પ્રમાણપત્ર રજૂ ન કરવા જેવી ગંભીર બેદરકારીઓ પણ જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    PM Kisan Nidhi Yojana 22 Kist : करोड़ों किसानों की बल्ले-बल्ले, पीएम मोदी ने जारी की 22वीं किस्त
    Next Article
    મોરબીમાં ઘરેલુ LPG પૂરતો, કાળાબજારી સામે કડક કાર્યવાહી કરાશે:કલેક્ટર કે.બી. ઝવેરીએ ગેસ એજન્સીઓને ચેતવણી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment