Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કયું કામ ક્યારે કરાય ક્યારે ના કરાય?:કોઇ પણ નવું કામ શરૂ કરતાં પહેલા શું ધ્યાનમાં રાખશો? જાણો ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડૉ. પંકજ નાગર પાસેથી

    1 day ago

    આપણે અગત્યના કામ માટે મુહૂર્ત,દિવસ ,નક્ષત્ર. ચોઘડિયા કે હોરા જોઈ ને કામ કરતા હોઈએ છીએ.પરંતુ અમુક કામ વાર કે ગ્રહોની ગતિના આધારે પણ નક્કી થાય છે. જેમ કે સોમવારે કામ શરૂ થશે તો જલ્દી પતશે કારણ કે ચંદ્ર તેજ ગતિથી પસાર થાય છે. શનિવારે શરૂ કરશો તો કામ ગોકળગાય ગતિએ થશે. આવી અસંખ્ય બાબતોના ઉકેલ માટે ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડો.પંકજ નાગરનો આ વીડિયો જુઓ drpanckaj@gmail.com
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં ગણપતિ આગમન યાત્રા યોજાઈ:ઢોલ-નગારા સાથે શ્રી છત્રપતિ શિવાજી ગ્રુપ અને અન્ય મંડળોના આયોજન, ભક્તો જોડાયા
    Next Article
    બ્રિક્સની સામાન્ય કરન્સી નહીં આવે:સભ્ય દેશો પોતાની જ કરન્સીમાં વ્યવહાર કરશે; આજે PM મોદીની 4 વર્લ્ડ લીડર્સ સાથે બેઠક

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment