Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખિરેશ્વર મહાદેવ મંદિરમાં સત્સંગ યોજાયો:ભજન-કીર્તન સાથે ભક્તોએ પ્રભુ નામનો લાભ લીધો

    9 hours ago

    ખિરેશ્વર મહાદેવ મંદિરમાં પ્રભુ નામના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.સત્સંગ દરમિયાન ભજન-કીર્તન, પ્રભુ સ્મરણ અને ધાર્મિક પ્રવચન યોજાયા હતા. ભક્તોએ આ આધ્યાત્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો.મંદિર પરિસર પ્રભુના નામના ગુંજારવથી ગુંજી ઉઠ્યું હતું. ઉપસ્થિત ભક્તોએ એકસાથે પ્રભુ નામનું સ્મરણ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    "મારી નાખું એટલી ત્રેવડ છે, ઓન ધ સ્પોટ ફાયર કરીશ":રાજકોટમાં પડોશી મહિલાના પતિએ દવા પી જતા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી
    Next Article
    પાટણ ભાજપ પૂર્વ પ્રમુખની ઓફિસે 'મન કી બાત':વડાપ્રધાન મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ યોજાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment