Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાણપુરમાં 'સમસ્ત હિન્દુ સમાજ'ના આમરણાંત ઉપવાસ શરૂ:શ્રાવણ માસમાં માંસ-મટન વેચાણ બંધ કરવાની માંગ

    18 hours ago

    રાણપુરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શ્રાવણ માસ દરમિયાન માંસ-મટનનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવાની માંગ સાથે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આગેવાનો રાણપુર મામલતદાર કચેરી સામે ઉપવાસી છાવણી નાખી ઉપવાસ પર બેઠા છે. સમસ્ત હિન્દુ સમાજ દ્વારા અગાઉ આ મામલે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. જોકે, કોઈ કાર્યવાહી ન થતાં હવે આમરણાંત ઉપવાસનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપવાસી છાવણીમાં રામધૂન શરૂ કરીને આગેવાનો ઉપવાસ કરી રહ્યા છે. આગેવાનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે, જ્યાં સુધી રાણપુર શહેરમાં શ્રાવણ માસ દરમિયાન માંસ-મટનનું વેચાણ બંધ નહીં થાય, ત્યાં સુધી આમરણાંત ઉપવાસ આંદોલન ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    હોર્મુઝ સ્ટ્રેટ પર ટ્રમ્પનો મોટો દાવો:સો.મીડિયા પર મેપ પોસ્ટ કરીને કહ્યું- આ અમેરિકાનો નવો વિસ્તાર, ઈરાન બોલ્યું- ટ્રમ્પની ગેરસમજ જલ્દી દૂર થશે
    Next Article
    જૂની અદાવતમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો:3 આરોપી ઝડપાયા, ઘર પાસે બેઠેલા 19 ગુનાના આરોપી કલ્પેશ પારધી પર ચપ્પુના ઘા ઝીંકી પતાવી દીધો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment