Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખામેનીના પાર્થિવ શરીરને આજે કોમ લઈ જવામાં આવશે:અહીંથી ખામેનીએ ધાર્મિક શિક્ષા મેળવી હતી; શિયા ધર્મગુરુ અને વિદ્યાર્થીઓ સામેલ થશે

    2 days ago

    ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીનો પાર્થિવ દેહ ધાર્મિક વિધિઓ માટે મંગળવારે તેહરાનથી લગભગ 120 કિમી દૂર કોમ શહેર લઈ જવામાં આવશે. કોમને ઈરાનમાં શિયા ઈસ્લામિક શિક્ષણનું સૌથી મોટું કેન્દ્ર અને દેશના સૌથી પવિત્ર શહેરોમાંથી એક માનવામાં આવે છે. અહીં ઈરાનની સૌથી મોટી ધાર્મિક મદરેસાઓ છે, જ્યાં હજારો વિદ્યાર્થીઓ અને ધર્મગુરુઓ ઈસ્લામિક શિક્ષણ મેળવે છે અને ભણાવે છે. ખામેનીએ પણ અહીંથી ધાર્મિક શિક્ષણ મેળવ્યું હતું. આ જ કારણથી કોમને શિયા સમુદાયનું સૌથી મહત્ત્વપૂર્ણ ધાર્મિક અને વૈચારિક કેન્દ્ર માનવામાં આવે છે. આજે કોમમાં ખામેનીના જનાજાનું સરઘસ કાઢવામાં આવશે, જેમાં શિયા ધર્મગુરુઓ અને વિદ્યાર્થીઓ પણ સામેલ થશે. ખામેનીના અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી 5 તસવીરો… ખામેનીના અંતિમ સંસ્કાર સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    30-year-old had headache, slurred speech, lost balance: But the trigger was not stroke
    Next Article
    સુરતમાં ચોમાસાની આફત વચ્ચે રાંદેરમાં કાળજું કંપાવનારી ઘટના:વરસાદમાં ન્હાયા બાદ કરંટ લાગતા બેનાં કમકમાટીભર્યા મોત, મિત્રને બચાવવા જતાં પાડોશી પણ મોતને ભેટ્યો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment