Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં વંચિત બાળકોને ચપ્પલનું વિતરણ કરાયું:સ્વધા સોશિયલ ફાઉન્ડેશન અને સજાગ ગ્રુપે કાર્યક્રમ યોજ્યો

    6 days ago

    અમદાવાદમાં સ્વધા સોશિયલ ફાઉન્ડેશન અને સજાગ ગ્રુપ દ્વારા વંચિત બાળકો માટે ચપ્પલ વિતરણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ ડૉ. પૌરિક વી. શાહના જન્મદિવસ નિમિત્તે ચાંદખેડા અને ઝુંડાલ વિસ્તારમાં યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સ્વધા સોશિયલ ફાઉન્ડેશનમાં અભ્યાસ કરતા તેમજ આસપાસના વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ બાળકોને ચપ્પલનું વિતરણ કરાયું. આ પ્રસંગે બાળકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. સ્વધા સોશિયલ ફાઉન્ડેશન ઘણા વર્ષોથી શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સામાજિક વિકાસના ક્ષેત્રમાં વંચિત બાળકો માટે કાર્યરત છે. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સજાગ ગ્રુપ અને અન્ય તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાહે પબ્લિક સ્કૂલમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ:વિદ્યાર્થીઓ સાથે પ્રથમ દિવસની ઉજવણી કરાઈ
    Next Article
    Vadodara Construction Site Accident | વડોદરામાં નવી બની રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર મોટી દુર્ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment