Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણમાં નવી શાકમાર્કેટના નિર્માણ કાર્યનું ભૂમિ પૂજન:નવા ચૂંટાયેલા કોર્પોરેટરોએ વિકાસ કાર્યોની શરૂઆત કરી

    9 hours ago

    વઢવાણ ખાતે નવી શાકમાર્કેટના નિર્માણ કાર્યનો ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 12 ના કોર્પોરેટરો હરપાલસિંહ લીંબડ, વનરાજસિંહ સોલંકી, સ્મિતાબેન રાવલ અને નેહલબેન માળી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા વિકાસલક્ષી કાર્યની શુભ શરૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, શહેરના વિકાસ માટે આ નવી શાકમાર્કેટનું નિર્માણ વેપારીઓ તેમજ નાગરિકો બંને માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આ પ્રસંગે સમાજના આગેવાનો નરેન્દ્રસિંહ પરમાર, દાદભા રાઠોડ, વિજયસિંહ રાઠોડ, મહેન્દ્રસિંહ લીંબડ, રાજુભાઈ માળી સહિત મોટી સંખ્યામાં અન્ય આગેવાનો અને સ્થાનિકો પણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    અખિલેશના ભાઈ પ્રતીકને સસરાએ આપી મુખાગ્નિ:પત્ની અપર્ણા અને બંને પુત્રીઓ પણ સ્મશાનમાં હાજર, સપા પ્રમુખ પુત્ર અર્જુન સાથે હાજર રહ્યા
    Next Article
    ભરત સોંદરવા હત્યા કેસમાં રી-પીએમ અને SITની માંગ:​ભરત સોંદરવા હત્યા કેસમાં ન્યાય માટે જૂનાગઢમાં અનુસૂચિત જાતિ સમાજે આઇજી ને પાઠવ્યું આવેદનપત્ર: 1 જૂનથી આઈ.જી. કચેરી સામે ઉપવાસ આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment