Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે બુદ્ધ પૂર્ણિમા:ભગવાન વિષ્ણુ, સત્યનારાયણ, ચંદ્ર દેવ અને યમરાજની પૂજાનો પર્વ; પિતૃઓ માટે કરો ધૂપ-ધ્યાન

    6 days ago

    આજ (1 મે) વૈશાખ મહિનાની પૂનમ છે. આ તિથિને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવાય છે. વૈશાખ પૂર્ણિમા પર ભગવાન વિષ્ણુનું વિધિ-વિધાનથી પૂજન કરવું જોઈએ. માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી અને પૂજા કરવાથી ભક્તને સુખ-સમૃદ્ધિ મળે છે અને બધા કષ્ટ દૂર થાય છે. વૈશાખ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા કહેવાય છે, કારણ કે આ જ દિવસે ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. ખાસ વાત એ છે કે આ જ તિથિ પર તેમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને આ જ તિથિ પર તેમનું મહાપરિનિર્વાણ પણ થયું હતું. આ કારણે વૈશાખ પૂર્ણિમાનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ઘણું વધારે છે. ચંદ્ર દેવ અને યમરાજની પૂજાનો પર્વ ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, પૂર્ણિમાની સાંજે ચંદ્ર ઉદય પછી ચંદ્રદેવની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ચંદ્રની પૂજા કરવાથી કુંડળીના ચંદ્ર દોષ દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે. આ દિવસે મૃત્યુના દેવતા યમરાજની પૂજા કરવાનું મહત્વ છે. વૈશાખ પૂર્ણિમા પર વ્રત અને પૂજા કરવાથી યમરાજ પ્રસન્ન થાય છે. આ દિવસે પાણી ભરેલું પાત્ર, પંખો, ચપ્પલ, છત્રી, ઘી, ફળ, ખાંડ, ચોખા અને મીઠાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. પૂર્ણિમા પર કરો આ શુભ કાર્યો
    Click here to Read More
    Previous Article
    ‘The only dangerous thing about him is his ideas’: Inside the Manesar workers’ arrests
    Next Article
    ગૌતમ બુદ્ધની શીખ:જ્યારે કોઈ સમસ્યા આવે, ત્યારે તરત પ્રતિક્રિયા ન આપો; પહેલા થોભો, વિચારો અને પછી નિર્ણય લો

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment