Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખૂલશે:ધામમાં પહોંચી મા ગંગાની પાલખી, ખરસાલીથી મા યમુનાની વિદાય; કૈલાસ માટે તૈયાર બાબા કેદાર

    6 days ago

    ઉત્તરાખંડમાં આજથી ચારધામ યાત્રા શરૂ થઈ રહી છે. તેની શરૂઆત ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ ખુલવાથી થશે. સવારે 8 વાગ્યે ઉત્તરકાશી જિલ્લાના શિયાળુ ગાદી સ્થળ ખરસાલીથી મા યમુનાની ઉત્સવ પાલખી, સમેશ્વર દેવતાની આગેવાની હેઠળ યમુનોત્રી ધામ માટે રવાના થઈ. આ દરમિયાન ગ્રામજનોએ ભીની આંખો અને જયઘોષ સાથે પોતાની આરાધ્ય દેવીને વિદાય આપી. જ્યારે ગંગોત્રીની પાલખી ગઈકાલે જ તેના શિયાળુ ગાદી સ્થળ મુખબાથી રવાના થઈ ચૂકી હતી જે આજે સવારે 9 વાગ્યે તેના ધામમાં પહોંચી ગઈ છે, હાલ અહીં હવન પૂજન કરવામાં આવી રહ્યું છે. બપોરે 12 વાગ્યે ને 15 મિનિટે ધામના કપાટ ખોલવામાં આવશે. આ દરમિયાન અહીં સીએમ ધામી પણ હાજર રહેશે જે પીએમ નરેન્દ્ર મોદીના નામની પ્રથમ પૂજા કરાવશે. ચાર ધામ યાત્રા સાથે જોડાયેલી પળ-પળની અપડેટ માટે લાઈવ બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    Samay Raina ‘lost shows, broke FD’ after India’s Got Latent controversy; recalls ‘biggest fear’ of bankruptcy like Amitabh Bachchan
    Next Article
    માને યાદ કરીને ભાવુક થયા અમિતાભ બચ્ચન:કહ્યું- મા દુપટ્ટો ગોળ કરીને, શ્વાસોથી ગરમ કરીને આંખો પર લગાવતી હતી, તો તરત જ રાહત મળી જતી હતી

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment