Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફાટસર ગણપતિ મંદિરે જન્મોત્સવની તૈયારીઓ શરૂ:મોટી ચોથ પર્વે વિશેષ શૃંગાર, મહાભિષેક, ધ્વજારોહણ થશે

    11 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના જગપ્રસિદ્ધ સ્વયંભૂ ફાટસર ગણપતિ મંદિરે આગામી 20 એપ્રિલ, 2026ના રોજ ભગવાન ગણપતિનો જન્મોત્સવ ઉજવાશે. આ પવિત્ર પ્રસંગની ઉજવણી માટે મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગણપતિ આશ્રમ મંદિરના મહામંડલેશ્વર મહંત રામાશ્રય દાસજીએ જણાવ્યું હતું કે, જન્મોત્સવના દિવસે વિશેષ શૃંગાર જાખી, ધ્વજારોહણ, મહાભિષેક, પૂજા વિધિ અને થાળ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર પ્રસંગની સેવા-પૂજાનો લ્હાવો રાજીવભાઈ શાહ, કિનીતાબેન વંડરા, જીગરભાઈ આર.એન. પટેલ, હિંમતભાઈ વંડરા અને ભરતભાઈ વંડરા સહિતના ભક્તો દ્વારા લેવામાં આવ્યો છે. સેવકો અને ગુરુ ભક્તોએ આ જન્મોત્સવને ધામધૂમથી ઉજવવા માટે તૈયારીઓ આરંભી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    કિંગ ખાનથી લઈ 'ધૂરંધર' રણવીર સુધી, જામનગર બન્યું બોલિવુડ નગરી:અનંત અંબાણીના જન્મ દિવસની બે દિવસ ધમાકેદાર પાર્ટી, આજે રાજભા ગઢવીનો લોકડાયરો
    Next Article
    અમદાવાદમાં ઢોસાના ખીરાથી બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં નવો ઘટસ્ફોટ:માતા-પિતાના બ્લડમાંથી ઉંઘની દવાનું કન્ટેન્ટ મળ્યું, રહસ્ય વધુ ગૂંચવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment