Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આત્મહત્યા:સાવરકુંડલામાં મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    3 days ago

    સાવરકુંડલા શહેરના જેસર રોડ પર આવેલી ગીતાંજલી સોસાયટી વિસ્તારમાં એક મહિલાએ દીકરીની સગાઈ નહીં થતી હોવાથી તણાવમાં આવી પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. સાવરકુંડલાના જેસર રોડ પર આવેલી ગીતાંજલી સોસાયટીમાં રહેતા અનસુયાબેન મુકેશભાઈ પાચાણી (ઉ.વ.45) છેલ્લા બે વર્ષથી દીકરીની સગાઈ નહીં થતા તેઓ તણાવ અનુભવતા હતા. આ તણાવને કારણે તેમણે ગઈ કાલે સવારે 10:30 પોતાના ઘરે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. જે અંગે તેમના પતિ મુકેશભાઈ બાઘુભાઈ પાચાણી (ઉ.વ.45) દ્વારા જાણ કરવામાં આવતા સાવરકુંડલા પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કુરિવાજોને તિલાંજલિ આપી જીવદયાનો સંદેશ:સાવરકુંડલાના સદ્દગત આત્માની સ્મૃતિમાં 856 બોટલ નવરત્ન કણથી અબોલ જીવોની સેવા
    Next Article
    સમસ્યા:ચિત્તલ રોડ પરની પોસ્ટલ સોસાયટીમાં ગટરની સફાઈ ન થતા લોકો પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment