Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના સ્વામી પરિવારે પાટણમાં હવન-યજ્ઞ કર્યો:શ્રી સમેળા માતાજી મંદિરે વાર્ષિક સમૂહ યજ્ઞ યોજાયો

    3 days ago

    પાટણ: વડોદરા સ્થિત સ્વામી પરિવારના સભ્યોએ શનિવારે પાટણના શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસરમાં આવેલા કુળદેવી શ્રી સમેળા માતાજીના મંદિર ખાતે વાર્ષિક સમૂહ હવન-યજ્ઞનું આયોજન કર્યું હતું. આ પવિત્ર હવન-યજ્ઞમાં વડોદરાના ભરતભાઈ, જયેશભાઈ, અરવિંદભાઈ, લાલાભાઈ, મુકેશભાઈ, અશોકભાઈ, તુષારભાઈ, ભીખાભાઈ અને રાજેશભાઈ સહિતના સ્વામી પરિવારના સભ્યો યજમાન પદે બિરાજમાન થયા હતા. તેમણે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે યજ્ઞ સંપન્ન કરાવ્યો હતો. શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી, સ્વામી પરિવારના પ્રમુખ અને શ્રી સમેળા માતાજી મંદિર સમિતિના સેવક શાંતિભાઈ સ્વામી, ખન્નાભાઈ, વિજયભાઈ અને પુજારી નિતિનભાઈએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુંદર વ્યવસ્થા પૂરી પાડી હતી. વડોદરા સ્થિત સ્વામી પરિવારના સભ્યોએ આ સહયોગ બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બુરખામાં લૂંટ કરનારી આરોપી યુવતીની પહેલી તસવીર સામે આવી:પોલીસનો દાવો- અયોધ્યામાં જ્વેલરી લૂંટીને બોયફ્રેન્ડ સાથે ભાગી જવાની ફિરાકમાં હતી
    Next Article
    ઉમરેઠમાં પાટીદાર કિંગમેકર, ‘બોસ્કી’ ક્યારે પત્તા ખોલશે?:પેટાચૂંટણી ત્રિપાખિયો જંગ જામશે, CM ભૂપેન્દ્ર પટેલ ભાષણમાં ‘ગોવિંદભાઈ’ 3 વાર, હર્ષદ માત્ર 1 વાર જ બોલ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment