Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરીમાં વિલંબ, વેપારીઓનો દુકાનો બંધ રાખીને વિરોધ:ટ્રાફિક જામ ને દિવસ-રાત કાટમાળના ઉડતી ધૂળ રજકણોથી ત્રસ્ત

    4 days ago

    અમદાવાદના ખોખરા અને Ctm સાથે જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં બાકી ના બે સ્પાન તોડવાના અસહ્ય વિલંબને લઈ ને હાટકેશ્વર વિસ્તારના તમામ શોપધારકો અને દુકાનદારો દ્વારા બંધ પાળવામાં આવ્યું છે. તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ કરવા સાથે રોજ થતો ટ્રાફિક જામ અવરજવરમાં પડતી ભારે હાલાકીઓ અને દિવસ-રાત કાટમાળ ના ઉડતી ધૂળ રજકણો અને સેપટ ના છવાતા આવરણો થી ત્રસ્ત થઈ સપુઁણ બંધ પાળશે. તંત્ર એ ઓવરબ્રિજ તોડવાનો જે કોન્ટ્રાક્ટ આપ્યો છે તે ખાનગી કોન્ટ્રાક્ટર કે તેના દ્દારા કોઈ યોગ્ય બેરિકેડ કે આડશો મુકયા વિના અને દુકાનો ની આસપાસ પસાર થતા અને તુટી ગયેલ રસ્તા ઓ પર ઉડતી સેપટો કે ધુળ પર પાણી ના ટેન્કરો દ્દારા કોઈ છંટકાવ ના કરાતા સ્વાસ્થ્ય સાથે કરવામાં આવી રહેલ ચેડા અને શરદી ઉધરસના દુકાનદારો તેમજ ઓવરબ્રિજ ની બન્ને બાજુ આવેલ રહેણાંક મકાનો માં રહેતા નાગરિકો ઓ ભોગ બનતા અને તંત્ર ને જગાડવા આજે આપ્યું શોપ બંધ નું એલાન
    Click here to Read More
    Previous Article
    રાજ્યસભાની 11 બેઠકો માટે મતદાન શરૂ:26 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા, NDAને 8 બેઠકોનો ફાયદો થઈ શકે છે
    Next Article
    કિંજલ રબારીનો યુ-ટર્ન: 'હું રાહ ભટકી ગઈ હતી':ઘરે પરત ફર્યા બાદ ઈન્સ્ટા પર પોસ્ટ મુકી; 'મેં સ્વેચ્છાએ પરિવાર સાથે રહેવાનો નિર્ણય કર્યો છે, અફવાઓથી દૂર રહેવા અપીલ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment